ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિર ખાતે શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

વૈષ્ણવ સમાજ દ્વારા ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિરમાં બિરાજમાન શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ નંદોત્સવ સહિતના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય વ્રજેશલાલ શાસ્ત્રીજીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમનો વૈષ્ણવોએ લાભ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here