The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

પાલિકાના દૂષિત પાણીથી જંબુસરના ખાનપુર દેહ ગામે ૫૫ પશુના મોત

પાલિકાના બની રહેલ સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈન લીકેજ થતા બની ઘટના પાલિકાના નિર્માણ થતા સુએઝ ટ્રીટમેન્ટ લાઇન લિકેજ થતા તળાવમાં દૂષિત પાણી ભળ્યાં જંબુસર...

અંકલેશ્વર : ગાયને બચાવવા જતા રિક્ષા ખાડામાં ખબકતા ચાલકને ઇજા

અંકલેશ્વર માં વાલિયા ચોકડી થી ભડકોદ્રા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર ગાયને બચાવવા જતા રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ...

નર્મદા: સાગબારાના સીમા આમલીથી બોગસ ડોક્ટર પકડાયો

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સુચના મુજબ જીલ્લામાં કોવીડ-19 મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને...

ભરૂચ: શેરપુરા ખાતે લકઝરી ચાલકના મોતના પગલે સ્થાનિકોએ સળગાવી બે બસ

એક લકઝરીની અડફેટે બીજા લકઝરી ચાલકે ગુમાવ્યો જીવ ઉશ્કેરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ બાદ કરી આગચંપી ભરૂચના શેરપુરા ખાતે એક લકઝરી બસ ચાલક બસમાંથી ઉતરી...

કેવડિયા એકતાનગરના નામકરણને પુનઃ ગ્રહણ લાગ્યું

સ્થાનિક ગ્રામપંચાયતોના વિરોધથી નવો વિવાદ વકર્યો હાલમાં જ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલી એકતાનગર કરી દેવાયું હતું. હવે કેવડિયા ગામનું નામ પણ એકતાનગર કરવાની હિલચાલ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!