The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

આજે અખાત્રીજના અવસરે ભગવાન દ્વારકાધીશને કરાયો ચંદનનો મનમોહક શ્રુંગાર

જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ જગત મંદિરને આંગણે આજે અખાત્રીજના પવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ભગવાન દ્વારકાધીશને ચંદન લેપ અને...

નબીપુર નજીક બે કલાકથી વધુ સમય માટે રેલવે વ્યવહાર થયો પ્રભાવિત

નબીપુર નજીક રેલ વ્યવહાર ખોરવાઈ જતા બે કલાકથી વધુ સમય માટે એ લાઈનનો રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. 8ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો ઉપર અટકાવવાની...

ભરૂચમાં દાંડીયાબજાર અને બરકતવાડથી દારૂના જથ્થા સાથે ૩ ઝડપાયા

ભરૂચ પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરના દાંડિયાબજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાં રહેતો બુટલેગર અભિષેક ભરત...
00:04:23

ભરૂચ જિલ્લામાં રંગેચંગે કરાઈ ઈદની ઉજવણી

ઇદગાહમાં ઇદની નમાજ અદા કર્યા બાદ એકમેકને ભેટી શુભેચ્છા પાઠવતા મુસ્લિમ બિરાદરો ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરો દ્વારા...

આજે અખાત્રીજ : વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે.

આજે મંગળવારે બેવડું વળતર આપતી અનોખી અખાત્રીજ છે. નાના મોટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકો નવા કામ માટે સારા મૂહર્તની રાહ જોતા હોય છે. પોઝિટીવ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!