The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ વાસ્મોના 350 જેટલા કર્મચારીઓ-પાણીવીરોએ ઉગામ્યું વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર

ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા,વાસ્મો –(પાણી પુરવઠા) વિભાગના કર્મચારી-પાણીવીરો છેલ્લા એક માસથી તેમની વિવિધ...

આમોદના મછાસરા પાસે એક્ટિવા અને બાઇક સામસામે ભટકાતા બે ગંભીર

આમોદ તાલુકાના મછાસરાથી જી.જી.એસ. ૨૫૩ જવાનો માર્ગ ઉપર ગાંડા બાવળ હોવાના કારણે એકટીવા અને બાઇક સામસામે ભટકાતા બંને ચાલકોને ગંભીર ઇજા થતાં તેમને આમોદ...

વાગલખોડ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

૨,ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે કરવામાં આવી હતી, જેમાં સરકારના પરિપત્ર મુજબ મુખ્યમંત્રી...
00:02:34

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે ડીજેના તાલે ગરબાનો જામ્યો રંગ

અંકલેશ્વર શહેરમાં નોરતાના પાંચમા દિવસે ખરો રંગ જામ્યો હતો. જેમાં પાર્ટી પ્લોટોને બાદ કરતાં સોસાયટીઓ અને મહોલ્લામાં શેરી ગરબાએ રંગત જમાવી હતી. ત્યારે જુના બોરભાઠા...

અંકલેશ્વરના પટેલ નગર ખાતે ૨૨ વર્ષીય યુવાને પંખે લટકી કર્યો આપઘાત

અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!