The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચથી દહેજ તરફના બિસ્માર માર્ગના પગલે વાહનચાલકો અને સ્થાનીકોએ કર્યો ચક્કાજામ

આજે વહેલી સવારના સમયે ભરૂચ થી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ...

ભરૂચના ખાદ્ય તેલના વેપારી ઉપર અજાણ્યા ઇસમોએ ચપ્પુ વડે કર્યો હુમલો

ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વેપારીને ઈજા પહોંચતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...

આમોદની સુઠોદરા પ્રાથમિક શાળામાં કરાઇ નવરાત્રીની ઉજવણી

શાળાના બાળકો તેમજ માતાઓએ ગરબામાં ભાગ લીધો હાલ ચાલી રહેલા શારદીય નવરાત્રીમાં જગત જનની માં જગદંબાની આરાધનામાં આખુ ગુજરાત જયારે ગરબા થકી ભકિતના રંગે...

આમોદ નજીકનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૬૪ ખખડધજ બનતાં કોંગ્રેસે આપ્યું આવેદન

આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ અત્યંત બિસ્માર બનતા આજ રોજ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી તેનું રીકાર્પેટિંગ કરાવવાની માંગ...
00:03:48

મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે ઓળખાય છે ભરૂચના સિંધવાઇમા

ભરૂચના સિંધવાઇ માતાજીને મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે માને છે અને મહારાષ્ટ્ર ના નાસિક, જલગાઉં,ત્રંમ્બકેશ્વર,પુણે જેવા અનેક શહેરોના લોકો કુળદેવી તરીકે પણ પૂજે છે.જેઓ નવરાત્રીમાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!