The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ઉમરપાડા ખાતે પુત્રને ન્યાય આપવા મામલતદારને પાઠવવામાં આવ્યું આવેદન

વાડવા ગામના વતની વસાવા રમેશભાઈ શાંતિલાલ ના પુત્ર સંજયભાઈ રમેશભાઈ વસાવા જેવો ધોરણ 12 ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી ખાતે અભ્યાસ કરતો હતો જેનું...

દેડીયાપાડાના ગાજરગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસમર્થ!

દેડીયાપાડા તાલુકામાં આવેલ ગાજરગોટા ગામમાં ઘણા વર્ષો પહેલા વાસ્મો દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, પરંતુ એ પાણીની ટાંકી માં અત્યાર સુધીમાં એક પણ...

ગ્રાહકોની એેન્ટ્રી ના કરતા ભરૂચમાં 3 હોટલના ત્રણ મેનેજરો સામે ગુનો નોંધાયો

ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓક્ટોબરના રોજ એક તરફ પીએમ મોદીના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે ભરૂચમાં એસઓજી દ્વારા વિવિધ હોટલો અને ગેસ્ટહાઉસ સહિતના...

ભરૂચમાં ગરીબી કરાવે મજૂરી અને અમીરી કરાવે શોખની ઉક્તિ થઈ સાર્થક !

ભારત દેશમાં આજે પણ નસીબનો હવાલો આપી અમીરી અને ગરીબીની ભેદરેખા પર લોકો ચુપકી સાધી બેઠા છે. હાલ ચાલી રહેલ નવરાત્રીના તહેવારમાં માતાના ગરબે...
00:04:02

ભરૂચ કોંગ્રેસના કદાવર નેતા મહેન્દ્રસિંહ રાજ 16 ગામોનાં 300થી વધુ આગેવાનો સાથે ભાજપમાં જોડાયા

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!