એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા...
દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના ઈશ્વરભાઈ વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે નિમણુક થતાં પરિવાર માં તેમજ સમાજ અને તાલુકામાં...