The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

રાજપીપળાના આદિવાસી રીક્ષા ચાલકની 16 વર્ષીય દીકરીએ જીમનાસ્ટિકમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

નર્મદાના રાજપીપળાના આદિવાસી રીક્ષા ચાલકની 16 વર્ષીય દીકરીની જેણે પોતાની અતૂટ મેહનતના જોરે જીમનાસ્ટીકમાં મેળવ્યા 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી...

જરૂરી તકેદારી રાખવાના સુચન સાથે દેવમોગરાના મેળાને આખરે સરકારે આપી લીલીઝંડી

૩ વર્ષથી કોરોના ને કારણે બંધ આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ મેલા જે શિવરાત્રીના દિવસે થી શરૂઆત થાય છે...

૨૪મી ફેબ્રુઆરીએ ગુરુવારે નર્મદા મહાઆરતી વેબસાઇટનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે ઇ-લોકાર્પણ

એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા...

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે ઇશ્વરભાઇ વસાવાની કરાઇ નિમણુંક

દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના ઈશ્વરભાઈ વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે નિમણુક થતાં પરિવાર માં તેમજ સમાજ અને  તાલુકામાં...

નેત્રંગ તાલુકામાં રાત્રીના સમયે જ વીજ પુરવઠો આપતા ખેડૂતોમાં ભારે રોષ

નેત્રંગ તાલુકામાં બીજા અઠવાડિયે  પણ રાત્રીના સમયે વીજ પુરવઠો આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  જેને લઇને નેત્રંગ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!