The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

યુક્રેનથી નેત્રંગનો વિદ્યાર્થી પરત આવતા પરિવારમાં ખુશીહાલી

સાંસદ મનસુખ વસાવા અને નેત્રંગ મામલતદારે યુવાનની લીધી મુલાકાત  નેત્રંગ નગરમાં એસ્સાર પ્રેટોલપંપની સામે રહેતા અને ચાર રસ્તા વિસ્તાર મેડીકલ સ્ટોર ચલાવતા ધર્મેશ નગીન...

રાજપીપળા : તિલકવાડા વઘેલી ગામમાં જુગાર રમતા 3 ખેલી ઝડપાયા, 4 ફરાર

રાજપીપળાના તિલકવાડાના વઘેલી ગામે સીમમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોય જે બાબતની તિલકવાડા પોલીસને માહિતી મળતા પોલીસ ટીમે વધેલી ગામે જઈને રેડ કરતા જુગાર...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થયા મંત્રી અર્જુનસિંહ ચૌહાણ

ગુજરાતના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આજે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો...

મોટીભમરી ખાતે સિંચાઇની થતી કામગીરીની સમીક્ષા સાથે જાત નિરીક્ષણ કરતા સાંસદ મનસુખ વસાવા

ભરૂચ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તથા ખેડૂતોએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે મુલાકાત કરી તથા સિંચાઈની થઇ રહેલ કામગીરી ની સમીક્ષા કરી હતી. જેમાં ભરૂચ લોકસભાના...

ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર!

હું વર્ષોથી નર્મદા નદીમાં થતા ગેરકાયદે ખનનને રોકવા સંઘર્ષ કરી રહ્યો છું કેટલાક રાજકારણીઓ, ખાણ-ખનિજના અધિકારીઓ ભૂ માફિયા અને રેત માફિયા સાથે મળી મામલતદાર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!