The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

117 વર્ષ બાદ રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના ₹24400 કરોડના ખર્ચે પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ ભરૂચ...

ગુજરાત રાજ્યના પહેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટનું વાગરા ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે ગ્રે વોટર પ્લાન્ટનું આજે જિલ્લા સમાહર્તાની હાજરીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરયું હતું. આ પ્રોજેકટ સંપુર્ણપણે કાર્યરત કરાતા ગામના...

ઝઘડિયાના સગીરા બળાત્કાર પ્રકરણમાં સગીરાની બહેને પણ આરોપી વિરુધ્ધ ફરિયાદ કરતા ચકચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર વયની યુવતીને ઇકો ગાડીમાં શાળાએ મુકવા જતા તેણીના કહેવાતા બનેવીએ રસ્તામાં આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવા...

ભરૂચ LCB પોલીસે ૧૨ વર્ષથી ફરાર બુટલેગર ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લામાં નવા નિમાયેલા એસપી મયુર ચાવડાએ વોન્ટેડ, નાસતા ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓ ને ઝડપી પાડવા તમામ અધિકારીઓને આદેશ આપ્યા હતાં. જેના આધારે...

ભરૂચમાં ભાર વિનાનું ભણતર ક્યારે શક્ય બનશે ?

ગુજરાતમાં એજ્યુકેશન મોડલને લઈને ગર્વ અનુભવતા નેતાઓ દ્વારા ક્યારેય બાળકોના હિતમાં રજૂઆત કરવામાં આવતી હોય તેવું જવલ્લે જ બને છે. સામાન્ય રીતે બાળકના વજન...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!