The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

73 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્કારદીપ વિદ્યાલયમાં ધ્વજારોહણ કાર્યકમ યોજાયો

ભારતના 73 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્કારદીપ વિદ્યાલયમાં ધ્વજારોહણ કાર્યકમ શાળાની પરંપરા મુજબ ધોરણ 10 માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીના પિતાના પિતા પ્રકાશ ભાઈ...

વાગરા:દયાદરા ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે એન.આર.આઈ. સદગૃહસ્થોનું કરાયું સન્માન

દયાદરા ખાતે આવેલ ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે મૂળ ભારતીય અને હાલ વિદેશમાં વસવાટ કરતા એન.આર.આઈ.મહાનુભાવો નું...

ભરૂચ: મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામમાં પ્રજાસત્તાક દિવસ પ્રસંગે પટાવાળા દ્વારા કરાયું ધ્વજવંદન

મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ ખાતે ૭૩માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મન્શી ટ્રસ્ટના સિનિયર પટાવાળા યુનસ મુસા પટેલના વરદ હસ્તે ઘ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે...

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા...

ભરૂચ : પૌરણિક નીલકંઠ મંદિરમાં અસામાજિક તત્વોનો આતંક

મંદિરના નવનિર્મિત હોલની બારીના કાચ સાથે સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા ભરૂચના અતિપૌરણિક નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!