The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

વાગરાના સુવાના લોકોએ દહેજ-ભરૂચને જોડતા માર્ગ ઉપર કર્યો ચક્કાજામ

ગૌચર જમીન અને લેન્ડલુઝર્સ માટે નોકરીની માંગ કરી વાગરા તાલુકાના સુવા ગામે દહેજ જીઆઈડીસીમાં ખાનગી જમીન સાથે ગૌચરની જમીન પણ સંપાદિત કરી લેવામાં આવી...

ભરૂચના મકતમપુરની પુષ્પ્કુંજ સોસાયટીમાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલનાઓ તરફથી પ્રોહી/જુગારને અસમાજીક પ્રવુતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ડી.પી.ઉનડકટ પોલીસ ઈન્સ્પેકટર...

લાલ કિલ્લા ઉપરથી PM નું આહવાન ભરૂચ વહીવટી તંત્રે કર્યું દેશમાં સાર્થક

આઝાદી કા અમૃતમહોત્સવ 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશ જોગ સંબોધન. અને તેમના આહવાનને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝીલી લીધું....
00:00:50

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની રિધ્ધી ફાર્મા કંપની વર્કશોપમાં આગ

અંકલેશ્વર ખાતે બે દિવસમાં જ આગ લાગવાની બીજી ઘટના બનવા પામી છે. જેમાં જી.આઇ.ડી.સી.ની એશિયન પેઇન્ટસ ચોકડી નજીક આવેલ રિદ્ધિ ફાર્મા કંપનીના વર્કશોપમાં એકાએક...

દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પત્રકારો ની બેઠક યોજાઇ

ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની નર્મદા જિલ્લાની બેઠક દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!