The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ક્રાઇમ

અંકલેશ્વર નેશનલ હાઇવ બન્યો અકસ્માત ઝોન, ફરી વાલિયા ચોકડી પાસે સર્જાયો અકસ્માત

અંકલેશ્વર નેશનલ હાઇવે આજરોજ અક્સ્માત ઝોન સાબિત થયો હોય એમ એક બાદ એક અક્સ્માતોની વણઝાર સર્જાવા પામી હતી. આજે ફરી એકવાર વાલિયા ચોકડી પાસે...

ભરૂચ : નાંદ ગામે નદીમાં પુલીયુ બનાવી,ખેત તલાવડી તોડી ગોચરમાંથી રસ્તો આપવાના વિરોધ સાથે અપાયું આવેદન

રેત માફિયા દ્વારા ગેરકાય્દેસર કરાય છે ખનન ભરૂચના નાંદ ગામે સરપંચ અને ડે.સરપંચ દ્વારા ખેત તલાવડી તોડી ગોચરની જ્ગ્યા માં રસ્તો આપી ખેત માફીયાઓ...

અંકલેશ્વર: અભિલાષા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ ૧ કામદાર મોતને ભેટ્યો

ગત 5મી ફેબ્રુઆરીએ ઘટના બની હતી અગાઉ 2 કામદારોના મોત થયાં હતાં અભિલાષા ફાર્મા કંપનીના રિએક્ટર બ્લાસ્ટ માં વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત...

અંકલેશ્વર નિલેશ ચોકડી પાસે બે ટ્રેલર અનેબે ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

બે વ્યકતિઓને ગંભીર ઇજા,મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર આજે વહેલી સવારે ૫.૪૫થી ૬ના સમયગાળા દરમિયાન નિલેશ ચોકડી પાસે ભયાનક...

નર્મદા નદીમાં પુલિયા બનાવી રેતી વહન બંધ કરાવવા વાગરાના ધારાસભ્યે કરી કલેકટરને રજુઆત

સામલોદ, ભરથાણા, ઝનોર અને શાહપુરાના ગ્રામજનોએ રેતી વહન સામે ફરિયાદ ઉઠાવી ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજુઆત કરી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ભરૂચ તાલુકાના નર્મદા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!