The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટરને અપાયું આવેદન

ભરૂચ ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલાં નુકસાનીના વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા અપાયેલ આ આવેદનમાં...

સુરતનું એકમાત્ર માઇ મંદિર જ્યાં થાય છે 64 ખંડની વિધિ

ભારતમાં કરોડો ભારતીયોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે અને દેશના દરેક મંદિરો પોતાની અલગ માન્યતાને લઈને પ્રખ્યાત હોય છે. પરંતુ ઘણા મંદિરો એવા પણ...

અંકલેશ્વર પીરમણ ખાતે આમલાખાડીમાં બન્યા ગુલાબી પાણીના ફીણ !

ગત રોજ પણ પીરામણ પાસેથી પસાર થતી આમલખાડીમાં ગુલાબી કલરના પ્રદુષિત અને દુર્ગંધવાળા વેહતા પાણી છોડવામાં આવતા ગ્રામજનો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો...

ભરૂચમાં કોંગ્રેસ સંકલ્પ ધરણાં કરે તે પેહલા જ 30 થી વધુ કાર્યકરો ડિટેઇન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ રવિવારે રાહુલ ગાંધી સામે કરાયેલી કાર્યવાહીના વિરોધમાં ધરણાંનો કાર્યકમ જાહેર કરાયો હતો.ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ધરણાં સ્થળે ગાંધીજીની પ્રતિમા...
00:05:39

ભાજપ ધારાસભ્યને માત્ર ચપરાસી તરીકે રાખે છે.. બોલ્યા ઈસુદાન ગઢવી

- ઈસુદાન હજી બચ્ચું, ચૈતર એક નંબરનો ગદ્દાર અને પોપટ કહ્યું મનસુખ વસાવા લોકસભાની ચૂંટણીને લઈ હવે ગુજરાતમાં આદિવાસી દેડિયાપાડા તાલુકાથી રાજકીય ખેલ તેમજ આક્ષેપ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!