The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

અકસ્માતોનું નવું સરનામું બનતો ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ

ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ જાણે રાજ્યની સરકારી બસો માટે એક્સિડન્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ બ્રિજ પર 8 સરકારી બસોના અકસ્માત...

અશ્લિલ વિડિયો બનાવી પૈસા પડાવવાના સ્કેમનો ભોગ બની આખરે ભરૂચના કેમિકલ એન્જીનીયર સ્ટુડન્ટે ગુમાવ્યો જીવ

યુવા અવસ્થા ઘણી જ ચંચળ હોય છે અને સોશ્યલ તેમજ ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આશીર્વાદ સાથે અભિશાપ પણ બની રહ્યો છે. દરેક ટેકનોલોજી કે ચીજનો...

ભરૂચની શાળાઓમાં રજા જાહેર કરવામાં મોડે મોડે જાગ્યું..!

સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા ભરૂચ જિલ્લાની શાળાઓ બહાર કેટલાય વિધાર્થીઓ, વાલીઓ, સ્કૂલ વર્ધિના વાહનો રજાના પાટિયા જોઈ પરત બિપોરજોય ચક્રવાતના...

ભરૂચમાં બિપોરજોયની વિપદા શરૂ, દહેજ બંદરે 3 નંબરના સિગ્નલ વચ્ચે મોજા ઉછળવાનું શરૂ

ભરૂચના દરિયા કિનારે આજે ગુરૂવારે બપોરથી બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. સરેરાશ 51 કિમીની ઝડપે તુફાની વાયરા સાથે દરિયો પણ...

અંકલેશ્વર અમના માર્કેટના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વરના અમન માર્કેટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં એકા એક આગ લાગતા દોડધામ મચી હતી. આ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગા એટલી વિકરાળ હતી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!