ભારત ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો ૧૨૬મો જન્મદિને સતત તેમના સમાધીસ્થળ અમદાવાદના અભયઘાટ ખાતે માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા પ્રાર્થના સભામાં સોમવારે હાજરી આપી હતી.
ભારત દેશમાં...
ભરૂચ તાલુકાના મનુબર ગામ થી કંથારીયા ગામ જવાના રોડ ઉપર અમાદાવાદ થીમુંબઇ સુધીના ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ઉપરથી ચોરીમાં ગયેલ સ્પેલન્ડર જેક, TMT...
સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના વરદ્દહસ્તે સુરત જિલ્લાના મગોબમાં ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત 'નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસર'નું લોકાર્પણ કરાયું હતું. આ...