The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જ્યંતિ નિમિતે શ્રવણ વિદ્યાધામમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એવોર્ડ અપાયા

આજરોજ લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામમાં ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિતે વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ થી નવાજવામાં...

અંકલેશ્વરના અંદાડામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે થતુ હોવાની વિગતો અંકલેશ્વરના પ્રાંત અધિકારીને થતા તેઓએ પુરવઠા વિભાગની ટીમ સાથે રેડ કરી...

અંકલેશ્વર હાઇવે ઉપરની હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પાનોલી પાસે આવેલી હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે 9.64 લાખનો દારૂ...
00:06:32

ભરૂચમાં જય ભીમના નારા સાથે બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ઉજવાઇ

ભરૂચમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!