The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ભરૂચ હાઇવે પર લક્ઝરી ચાલકે મોપેડ સવાર બે બહેનોને અડફેટે લેતા ૧નું મોત

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ મારૂતિ નેક્સા સર્વિસ સેન્ટરની સામે લક્ઝરી ચાલકે મોપેડ સવાર બે સગી બહેનોને ટક્કર મારતાં સારવાર મળે તે પહેલા જ...

વાલિયાની પોલીટેકનિક કોલેજમાં જનરેટર ની બેટરી અને કેબલ વાયર ચોરાયા

વાલિયા ની પોલીટેકનીક કોલેજ માં તસ્કરો જનરેટર ની બેટરી અને કેબલ વાયર ની ચોરી કરી ફરાર જતા વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ...

ત્રિપુટીના ત્રાસથી ગુણાતીત ચરણ સ્વામીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ

પ્રભુપ્રિય સ્વામી નામના સંત દ્વારા ત્રાસ અપાતો હોવાના થઇ રહ્યા છે આક્ષેપ છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં આવી રહેલા હરિધામ સોખડા ખાતેના સ્વામીનારાયણ સંપ્રદાયમાં...

ભરૂચ ધર્મ પરિવર્તન સામે કેસ લડનાર સ્પેશ્યિલ સરકારી વકીલને ધમકીભર્યા ફોન, અપાયું પ્રોટેક્શન

ભરૂચના કાંકરિયા ગામમાં 100 જેટલા આદિવાસીઓના ધર્મ પરિવર્તન વિવાદ મામલે કેટલીક મહત્વની અને ચોંકાવનારી બાબતો સામે આવી છે.ધર્મ પરિવર્તન સામે કેસ લડનારા સ્પેશ્યિલ સરકારી...

ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે એપીએમસી ખાતે મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી હતી. સંઘના જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના અગ્રણીઓની...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!