The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

અંકલેશ્વરમાં આમલાખાડી ઓવરફલો,વાહન વ્યવહારને અસર!

અંકલેશ્વરમાં વરસાદી માહોલ અને નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 5 લાખ ક્યુસેક પાણીના કારણે અનેક ખાડીઓ, નહેરો ઓવરફ્લો થઈ છે. ત્યારે અંકલેશ્વર શહેરની આમલાખાડી...
00:03:52

ભરૂચ જુના તવરા બેટ ઉપર રહેતા પશુપાલકો અને ખેડૂત પરિવારોનું સ્થળાંતર

ભરૂચમાં ગોલ્ડનબ્રિજે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ઉપરવાસમાંથી સતત છોડાઈ રહેલા સાડા પાંચ લાખ ક્યુસેકના પગલે નીચાણવાસ ભરૂચમાં પુરના પાણી હવે સમસ્યા...

ભરૂચ નર્મદા નદીની સપાટી 25 ફૂટે, 53 પરિવારનું સ્થળાંતર, શાળાઓમાં રજા જાહેર

ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત રોજ 2 લાખથી વધુ ક્યૂસેક...

પાનોલીની ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું

ભરૂચના પાનોલી જીઆઈડીસીની ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની માંથી ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝપડી પાડવામાં આવ્યું છે.આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ.૧,૦૨૬ કરોડ આંકવામાં આવી...

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આજે તેમની ચોથી પુણ્યતિથિએ ભરૂચ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!