The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

સાંસદ મનસુખ વસાવાના હસ્તે 3 એમ્બ્યુલન્સ અને જેટિંગ મશીનનું લોકાર્પણ

વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને સુકન્યા સમૃદ્ધિ યોજના પાસબુક વિતરણ સાથે 3 એમ્બ્યુલન્સ અને જેટિંગ મશીનનો લોકાર્પણ...

ભરૂચ જિલ્લાવાસીઓ સાતમથી શરૂ થતા મેઘમેળો મહાલવા આતુર

શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલનારા મેઘમેળામાં ભારતભરના લાખો શ્રદ્ધાળુ ઉમટશે. દીન દુ:ખીઓના જીવનમાં આનંદના દિવસ તરીકે જો કોઇ મહત્વનો સમય હોય તો તે...
00:00:55

ભરૂચ નર્મદા 26 ફૂટે…જૂઓ નર્મદાનો અલ્હાદક આકાશી નજારો!

નર્મદા ડેમ માંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર પાસે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અંકલેશ્વર તરફ...

નેત્રંગના વાંકોલ-ઉમરખેડા વચ્ચે આવેલ નાળું ઘોવાતા રાહદારીનું મોત!

નેત્રંગ તાલુકાના ઉમરખેડા ગામે રહેતા હરીલાલભાઇ શંકરભાઇ વસાવા (ઉ.૫૬) ઉમરખેડા ગામેથી સાંજના સમયે વાંકોલ ગામે રહેતા પોતાના નાના ભાઇ સુરતાભાઇ શંકરભાઇ વસાવાના ઘરે તેઓની...

નર્મદા નદીની સપાટી 26 ફૂટે, જિલ્લામાં 800થી વધુ લોકોનું સ્થળાંતર

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે, જેને લઈને જિલ્લાના 800થી વધુ લોકોનું અને પશુધનનું સ્થળાંતર કરાયું છે, જ્યારે શાળામાં રજા જાહેર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!