The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ભરૂચ પાણી પૂરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા ન્યાય મેળવવા ધારણ કરી કાળી પટ્ટી

ભરૂચ જિલ્લા વાસ્મોના કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિવિધ માંગણી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પોતાની માંગ અંગે તેમણે જણાવ્યુ હતુ કે ગ્રામ્ય પે...

ભરૂચ સિંધવાઈના વિઘ્નહર્તા પંડાલમાં બેઘર વડીલોને મળ્યો દિલથી વિસામો

પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું. ભરૂચના...

વીજળી પડતાં ઝઘડિયાની પેન્ટા ફોર્સ કંપનીમાં ભીષણ આગ

ઝઘડિયામાં ગુરૂવારે સાંજથી ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચવા સાથે આકાશી વીજળી પડવાથી જીઆઇડીસીમાં આવેલી પેન્ટા ફોર્સ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટના...

વોચ કરી બેન્કોમાં પૈસા ભરવા આવતા જતા નાગરીકો પાસે પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઝડપાયા

ભરૂચની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા ૧૨ વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી યુપીની ગડ્ડી ગેંગના ૪ સાગરીતોને ઝડપી લીધા...
00:02:10

મુંબઈના સિદ્ધિવિનાયક જેટલું જ મહત્વ ધરાવતું ભરૂચનું સિદ્ધિવિનાયક મંદિર

ભરૂચના મકતમપુર સ્થીત સિદ્ધિવિનયક મંદિર આશરે ૧૬૦ વર્ષથી પણ વધારે પુરાણું છે. આ મંદિર ઈ.સ. ૧૮૫૯માં ગોકળભાઈ વ્રજલાલ શેઠે બંધાવી માગસર વદ ચોથના દિવસે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!