The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

મેરા ટીચર મેરા હીરો થીમ ઉપર જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શિક્ષક દિન ઉજવાયો

ભારતાના સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જે.એસ.એસ ભરૂચના પેટા કેન્દ્રો કોંઢ તા. વાલિયા, ઓચ્છણ તા. વાગરા તેમજ ભરૂચ શહેરના પાંચબત્તી કેંન્દ્ર ખાતે શિક્ષક...

ભરૂચ ધોબીવાડ ફાટાતળાવ વિસ્તારમાંથી જુગાર રમતા ૧૧ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ લીના પાટિલ નાં માર્ગદર્શન મૂજબ અને એલસીબી પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.ના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમીનાં આધારે ધોબીવાડ ફાટા...

વાલિયા ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઇ

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ વિસ્તરણ રેંજ વાલિયા દ્વારા ગ્રીન ગુજરાત ક્વીન ગુજરાત અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો...

આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી બાદ ગણેશ વિજર્સનની શોભાયાત્રા નીકળી

આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે જંબુસરના સર્કલ પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયા, આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર...

માટીની પ્રતિમાઓનું ભરૂચ નર્મદામાં વિસર્જન કરવાની મંડળોની માંગથી પાલિકા મુંઝવણમાં

ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!