The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શિક્ષક દિન ઉજવણીનું કરાયું સમાપન

ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલ સૂચના મુજબ ચાર દિવસના શિક્ષક દિન ઉજવણીનો કાર્યક્રમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન...

ભરૂચ LCB એ મછાસરા ગામે જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા,૧ ફરાર

આમોદ તાલુકાના મછાસરા ગામે મોટા પાયે જુગાર રમાતો હોવાની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતાં પોલીસે રેડ કરી જુગાર રમતાં પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા...
00:01:51

મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ એક્શન મોડમાં કરી ગુજરાત બંધના એલાનમાં જોડાવા અપીલ

ગુજરાતમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ એક્શન મોડમાં છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શનિવારે બંધનું એલાન અપાયું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે સવારે 8થી 12...
00:03:52

ભરૂચમાં વિઘ્નહર્તાને ભક્તોએ ભારે હૈયે આપી વિદાય!

ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 8 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જનની કાર્યવાહી...

આમોદમાં જળઝીલણી અગિયારસે લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

આમોદમાં સતત ૯૮ વર્ષથી જળ ઝીલણી અગિયારસે પરંપરાગત રીતે કાછીયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ છે.કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદીરે નાહીયેર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!