The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

00:01:59

ભરૂચ:ઓસારા મહાકાળી મંદિર નવરાત્રીમાં ૯ દિવસ ભક્તો માટે દર્શનાર્થે રહેશે ખુલ્લું

શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી માં નવદુર્ગા ,અંબા,બહુચર ,કાલિકાના પૂજા અર્ચના નું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.ભરૂચ થી ૧૫ કિલો...

દેડીયાપાડા આદિવાસી સમાજ દ્વારા ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ!

દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિનાં ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એ અનુસંધાને પ્રાંત અધિકારીશ્રી મારફતે...
00:01:48

ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ડ્રગ્સના જથ્થા સાથે ૨ ઝડપાયા

ભરૂચ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે સલમાન મુસ્તાક પટેલ નામના ઈસમ પાસેથી...

સાગબારાના સિમનીપાદર ગામે ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડાનું કરાયું વિતરણ

સાગબારા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ સિમનીપાદર ગામે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારા દ્વારા ગરીબ પરિવારના સભ્યોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારા...
00:02:08

કેન્દ્ર સરકારે 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરતા ભરૂચ આદિવાસી સમાજે નોંધાવ્યો વિરોધ

ભરૂચ આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું....

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!