The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

સુરતથી કચ્છ સુધી નિકળેલા 75 સાયકલિસ્ટોનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

સુરતથી માતાના મઢ (કચ્છ) 750 કિમીની સાયક્લિંગ યાત્રાએ નિકળેલા જય આશાપુરામાં આસ્થા ગ્રુપના 75 સાયકલિસ્ટ અંકલેશ્વરમાં આવી પહોંચતા અંકલેશ્વર-ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સભ્યોએ તેમનું ભવ્ય...

ભરૂચ રેનબસેરામાં રાતવાસો કરતા કોન્ટ્રાકટરોના મજૂરોનો વિવાદ વકર્યો

ભરૂચમાં સિવિલ રોડ ઉપર રૂપિયા એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રેનબસેરામાં કોન્ટ્રકટરના મજૂરો રાત્રીરોકાણ કરતા હોવાનો વિવાદ વકર્યો હતો. ભરૂચ સિવિલ રોડને અડીને રૂપિયા...

વાગરાના સામંતપોર ખાતેની ATC ટાયર સાથે હાલોલની કંપની દ્વારા રૂ.1.60 કરોડની છેતરપિંડી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામંતપોર ખાતે આવેલી ATC ટાયર કંપની સાથે હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સના 4 ડીરેક્ટરોએ ₹1.60 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ...
00:01:59

ભરૂચ:ઓસારા મહાકાળી મંદિર નવરાત્રીમાં ૯ દિવસ ભક્તો માટે દર્શનાર્થે રહેશે ખુલ્લું

શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી માં નવદુર્ગા ,અંબા,બહુચર ,કાલિકાના પૂજા અર્ચના નું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.ભરૂચ થી ૧૫ કિલો...

દેડીયાપાડા આદિવાસી સમાજ દ્વારા ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ!

દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિનાં ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એ અનુસંધાને પ્રાંત અધિકારીશ્રી મારફતે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!