The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

રાજપીપલા જિલ્લા જેલ ખાતે સજા ભોગવતાં તમામ બંદિવાનોએ નિહાળી બોલીવુડ ફિલ્મ દશવી

રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન અને રાજપીપલા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક કે.ટી.બારીયાની રાહબરી હેઠળ તાજેતરમાં રાજપીપલા જિલ્લા જેલ ખાતે  જીલ્લા જેલમાં સજા ભોગવતાં તમામ બંદિવાનોએ બોલીવુડ ફિલ્મ “ દશવી “ ફિલ્મ પ્રોજેક્ટર મારફતે સહુ કોઈએ નિહાળી હતી.

અત્રે  એ ઉલ્લેખનીય છે કે, જેલમાં રહીને અભ્યાસ કરવા અંગેની હમણાં જ રીલીઝ થયેલ બોલીવુડ ફિલ્મ “ દશવી “ દ્વારા જેલમાં કેવી રીતે શિક્ષણ મેળવું તેમજ જેલમાં જ શિક્ષા કેળવવા અંગેની જીજ્ઞાશા થાય અને શિક્ષાનું સિંચન કરી જ્યારે સમાજમાં પાછા ફરે ત્યારે એક સારા નાગરીક બને અને સમાજમાં પુન:વર્સન થાય તે હેતુસર આ ફિલ્મ રાજપીપળા જીલ્લા જેલના તમામ બંદિવાનોએ નિહાળી હતી. દશવી “ ફિલ્મ જોઇ તમામ બંદિવાનોમાં શિક્ષા કેળવવા અંગેની વધુ જીજ્ઞાશા જોવા મળી હતી.

આ પ્રસંગે રાજપીપલા જીલ્લા જેલના સ્ટાફ બાબુભાઇ એન.તડવી, સૌરભભાઇ વસાવા અને કાનજીભાઇ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યાં  હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!