The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

શ્રવણ વિદ્યાધામના પ્રાંગણમાં ગૂડી પડવાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ ના પ્રાંગણ માં ગુડી પડવાના પાવન અવસરે શાળા પરિવાર દ્વારા આનંદ ઉલ્લાસ તથા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગુડીનો શણગાર કરી શ્રદ્ધાપૂર્વક તેની શાળા પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી શાળા નાં શિક્ષક નિરવભાઈ પટેલ દ્વારા કાલગણના વિશે વિશેષ માહિતી આપવામાં આવી તથા ચાર યુગ, સમયનું પંચાગ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી શિક્ષિકા વૈશાલીબેન ડોંગરએ ગુડી પડવાની વિશેષ માહિતી આપી શાળાના ટ્રસ્ટી આચાર્ય શ્રી એ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!