The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જંબુસરમાં આઇ.જી.ડી. દ્વારા પ્રોજેક્ટ વૃદ્ધિ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

આઇ.જી.ડી.સંસ્થા ચૌદ વર્ષથી સામુહિક વિકાસ આરોગ્ય કુપોષણ પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત છે ગુજરાત રાજ્ય દ્વારા  ઘણી પ્રગતિ કરવામાં આવી છેપરંતુ અમુક ગામોમાં હજૂ કુપોષિત બાળકો છે ત્યાં જઈ બાળકોની શારીરિક તપાસ કરી  કુપોષિત અને અતિ કુપોષિત બાળકો શોધી તેમને નૉર્મલ અવસ્થા સુધી લઈ જવાના તમામ પ્રયત્નો કરવામાં આવનાર છે.

આ સહિત ધાત્રી અને સગર્ભા માતાઓ કિશોર અવસ્થાવાળા દિકરા દિકરીઓ પ્રત્યે  ધ્યાન રાખી તેના સ્વાસ્થ્ય સંબંધી શારીરિક વિકાસમાં અલગ અલગ બદલાવ આવે તે માટે  પ્રોટીન વિટામિન આયર્નની જરૂરિયાત હોય  તેને માટે સતત પ્રયત્નશીલ રહેવા આઈ.જી.ડી. પીઆઇ ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર તાલુકાની  ૬૧ જેટલા આંગણવાડી કાર્યકરોને સાથે રાખી ૧૨ જેટલા ગામોમાં આ પ્રોજેક્ટ અંતર્ગત કાર્ય કરવાનું હોય જેનો  પ્રોજેક્ટ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ટીએચઓ ડોક્ટર ઓમકાર દેસાઈ,સીડીપીઓ નીનાબેન પટેલ, આઇજીડી સી ઈ ઓ પવન વર્મા,સીનિયર ટેકનિકલ એડવાઈઝર ડોક્ટર પી કે ગોસ્વામી,પી આઈ ફાઉન્ડેશન ડોક્ટર અમરેન્દ્રસિંહ,સિનિયર પ્રોગ્રામ મેનેજર ગુરપ્રીત સિંહ,ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું દિપ પ્રાગ્યટય થકી પ્રારંભ કરાવ્યો અને ઉપસ્થિતોનું શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!