અંકલેશ્વરના સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય સામે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ કરતા...
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશ સહપ્રભારી...
વાલિયાના બાંડાબેડા ગામે પિતા-પુત્ર ઉપર ચપ્પુ વડે ત્રણ ઇસમોએ હુમલો કરતાં પિતાનું સારવાર દરમિયાન સુરત ખાતે મોત નીપજયું હતું. પોલીસ દ્વારા આ મામલામાં હત્યારાઓ...