The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2417 POSTS

Exclusive articles:

અંકલેશ્વરમાં એક જ રાતમાં તસ્કરોએ ઉજવી દેવદિવાળી 3 મકાનને બનાવ્યા નિશાન

• 3 મકાનમાંથી રોકડા, દાગીના, સરસમાન સાથે મીની તિજોરી, મર્સીડીઝ બેન્ઝ તેમજ કવીડ કાર પણ ઘરમાંથી ચાવી લાવી ચોરી ગયા અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક જ રાત્રીના...

અનાવરણના 24 કલાકમાં જ ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવામાં આવી

ભારત સરકાર દ્વારા ભેટમાં મળેલી મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાની ઓસ્ટ્રેલિયામાં તોડફોડ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનએ આ કૃત્યને શરમજનક ગણાવીને સખત શબ્દોમાં...

ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના...

દહેજની વેલ્સપન કંપનીના કર્મચારીઓએ પરિવાર સાથે કર્યું રસ્તા રોકો આંદોલન

દહેજની વેલ્સપન કંપનીને બંધ કરી દેવાતા કર્મચારીઓની આજીવિકા પણ છેલ્લા 150 દિવસથી બંધ થઈ જતા. પાંચ મહિનાથી ચાલતું આંદોલન સોમવારે સવારથી ઉગ્ર બન્યું હતું....

હવે થશે ગંગા આરતીની જેમ નર્મદા આરતી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે ઘાટ તૈયાર

નર્મદા જિલ્લાના ગોરા ગામમાં પ્રાચીન તીર્થ શૂલપાણેશ્વર નજીક ભવ્ય ઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર ગંગા અને યમુનાની જેમ નર્મદાની મહાઆરતી કરવામાં આવશે,...

Breaking

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીમાં પુનઃ ભારતીય જનતા પક્ષ નું શાસન.

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી યોજાતા ભારતીય જનતા...

ભરૂચમાં બાદલપુર ખાડી પર બ્રીજની કામગીરીને પગલે આમોદ-મુલેર રોડ 90 દિવસ માટે બંધ

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા...

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...
spot_imgspot_img
error: Content is protected !!