The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2415 POSTS

Exclusive articles:

સુરત: પાંડેસરાની GIDCમાં આવેલી રાણી સતી મિલમાં લાગી ભીષણ આગ

સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ આગ લાગી હતી. એની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી...

ભરૂચ: મારવાડી ટેકરા પર કારમાંથી 3.03 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.ભરવાડ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના રોટરી કલબ પાછળ આવેલા...

ભરૂચ: બામસેફ-ઈન્સાફ BMG સંગઠન દ્વારા ઉજવાયો સંવિધાન દિવસ

ભરૂચમાં સ્વતંત્ર ભારતરાષ્ટ્ર ના સંવિધાન અર્પણ કર્યા ના 72 માં વર્ષ નિમિત્તે બામસેફ - ઈન્સાફ - બી.એમ.જી દ્વારા ફૂલહાર વિધિ - સંવિધાન પ્રતિજ્ઞા -...

અંકલેશ્વર: દિવા ગામે એક્સપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતો વિફર્યા

•હાઈવે ઓથોરિટીના દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા •પોલીસે મામલો થાળે પાડ્યો અંકલેશ્વરના દિવા ગામે ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે કામગીરી અટકાવવા ખેડૂતોએ રસ્તો બ્લોક કરી...

ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવાયો સંવિધાન દિવસ

ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આત્મારામ પરમારની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી. ભારતનું સંવિધાન...

Breaking

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...
spot_imgspot_img
error: Content is protected !!