The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: SPBHARUCH

Browse our exclusive articles!

અંકલેશ્વરના બકરા ચોરી ગેંગના બે આરોપીઓ અમદાવાદના વટવાથી ઝડપાયા

ગત તા.૧૭/૨/૨૩ના રોજ અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળીયામાં આવેલ એક મકાનની બાજુમાં આવેલ બંધ ઓરડાના લોખંડના દરવાજાની ગ્રીલ કાપી,તાળુ તોડી બકરા...

ભરૂચ પોલીસ દ્વારા ત્રિદિવસીય ખેલ મહાકુંભનું કરાયું આયોજન

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટીક્સ મીટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. અતિ વ્યસ્ત...

ભરૂચમાં પોલીસની જાસૂસીકાંડમાં અંતે 2 સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત 2 બુટલેગરો સામે ગુનો દાખલ

ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવનાર પોલીસ દ્વારા પોલીસની ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરો માટે મોબાઇલ લોકેશન વેચવાનાં જાસૂસીકાંડમાં 18 દિવસની તલસ્પર્શી તપાસ બાદ અંતે FIR...

કોસંબાના 20 વર્ષીય યુવાનની હત્યા કરેલ મૃતદેહ અંકલેશ્વરના ઉટીયાદરા ગામે મળ્યો

અંકલેશ્વરના ઉટીયાદરા ગામ ખાતે તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની હત્યા કરી ત્યજી દીધેલ મૃતદેહ મળી આવ્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાલી ગામ ખાતે રહેતા...
00:01:08

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા યોજાયો લોન મેળો

ભરૂચ જિલ્લાના સામાન્ય નાગરીકો વ્યાજખોરોના ચુંગાલમાં ન ફસાય અને તેમેને તેમેની જરૂરીયાત મુજબ બેંકમાંથી જ સરકારી વિવિધ યોજનાઓ હેઠળ ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ થાય...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!