The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: NARMADA JILLA BJP

Browse our exclusive articles!

SOUમાં હોળી પર્વે પ્રવાસીઓની ભીડ વધવાની શક્યતા,સ્થાનિક મહિલાઓ ટ્રાઇબલ ફૂડ પીરસશે

હોળી પર્વે પ્રવાસીઓની ભીડ વધવાની શક્યતાએ એક બાજુ SOU સત્તામંડળ પ્રવસીઓને સુવિધા પુરી પાડવા તૈયારી કરી રહી છે ત્યારે બીજી તરફ પ્રવસીઓને ચા નાસ્તો...

SOU પાસે ન્યુટ્રિશિયન પાર્કની એકતા ફૂડ કોર્ટ શુક્રવારે અચાનક બંધ કરાતા હાલાકી

SOU પાસે ફૂડકોર્ટ શુક્રવારે અચાનક બંધ કરી દેવાતાં પ્રવાસીઓ લારી ગલ્લાના નાસ્તાના ભરોસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હોળીની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધે તેવી આશા...

રાજપીપળા : ચૂનંદા ૨૬ જેટલા સંબંધિત અધિકારીઓ,કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરતા કલેકટર

નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.શાહે આજે  કલેકટર કચેરીની ચેમ્બરમાં જ વિવિધ શાખાઓના કુલ-૨૬ જેટલાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓને વિશિષ્ટ સેવાઓ બદલ સરપ્રાઇઝ સાથે...

મહિલા સામખ્ય નર્મદા કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર પ્રતિવર્ષ તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય...

યુક્રેનથી નેત્રંગનો વિદ્યાર્થી પરત આવતા પરિવારમાં ખુશીહાલી

સાંસદ મનસુખ વસાવા અને નેત્રંગ મામલતદારે યુવાનની લીધી મુલાકાત  નેત્રંગ નગરમાં એસ્સાર પ્રેટોલપંપની સામે રહેતા અને ચાર રસ્તા વિસ્તાર મેડીકલ સ્ટોર ચલાવતા ધર્મેશ નગીન...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!