The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: NARMADA JILLA BJP

Browse our exclusive articles!

કોંગ્રેસ પ્રેરિત સત્યાગ્રહ કાર્યક્રમને છોટુભાઈ વસાવાએ ચૂંટણી લક્ષી ગણાવી કર્યો વિરોધ

ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આદિવાસી લોકો તેમના હક્કો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ગાંધીનગર પહોંચ્યા હતા....

નર્મદા જિલ્લાના ૩ શિક્ષકોનું ઇડર ખાતે કરાયું સન્માન

પ્રાથમિક શાળા કાંદાનાં શિક્ષક નિલેશભાઈ પ્રજાપતિનો રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં ઉત્કૃષ્ટ દેખાવ રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત નર્મદા જિલ્લાના ત્રણ શિક્ષકોનું ઇડર ખાતે સન્માન...

ખોખરાઉંમરની હોળીના તહેવારની ઘેરૈયાઓ સહિત ગ્રામજનોની અનોખી પહેલ

આદિવાસી સમાજના વડીલોની માન્યતા મુજબ હોળીની આસ્થા દેવમોગરા માતાજીના મેળા સમાપ્તિ સાથે જોડાયેલી છે. શિવરાત્રીના ત્રીજા દિવસ એટલે કે ગીંબદેવના દિવસે થી મોટાભાગના ઘેરૈયાઓ...

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનની કરાઇ ફાળવણી

ગુજરાત સરકાર કિડની રિસર્ચ સેન્ટર અમદાવાદના સહયોગથી રાજપીપલાના જનરલ હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનની ફાળવણી કરવામાં આવી છે. હવે કુલ-૪ ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ...

સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ

ભરૂચના સંસદસભ્ય અને નર્મદા જિલ્લાકક્ષાની  દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે આજે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!