ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૧ થી ૩૯.૦ °સે., જયારે લઘુત્તમ...
પ્રાથમિક શાળા કાંદાનાં શિક્ષક નિલેશભાઈ પ્રજાપતિનો રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં ઉત્કૃષ્ટ દેખાવ
રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત નર્મદા જિલ્લાના ત્રણ શિક્ષકોનું ઇડર ખાતે સન્માન...
કેવડીયા બચાવો આંદોલનનાં આગેવાન ડૉ.પ્રફુલ વસાવા કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ રદ્ કરવા કેવડિયા વિસ્તારનાં લોકો અને આદિવાસી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં કેસ...
આદિવાસી સમાજના વડીલોની માન્યતા મુજબ હોળીની આસ્થા દેવમોગરા માતાજીના મેળા સમાપ્તિ સાથે જોડાયેલી છે. શિવરાત્રીના ત્રીજા દિવસ એટલે કે ગીંબદેવના દિવસે થી મોટાભાગના ઘેરૈયાઓ...