ચેટીચાંદ નિમીત્તે ભરૂચના સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભરૂચમાં નવચોકી ખાતે આવેલ ઝુલેલાલ મંદિરમાં તમામ સિંધી ભાઈઓએ ઉપસ્થિત રહી...
રાજસ્થાનમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. અર્ચના શર્માની ઘટના બાદ ડૉક્ટરોનું રક્ષણ વધુ મજબૂત બનાવવા અંગે IMA ભરૂચ શાખાના સભ્યો અને પ્રમુખ કિર્તિરાજસિંહ ગોહીલની આગેવાનીમાં ભરૂચ ધારાસભ્ય...
ભરૂચમાં પોસ્ટ કર્મીઓની હડતાળ બાદ સિસ્ટમ અપગ્રેડ ના કારણે તમામ નાંણાકીય કામગીરી બંધ રહેશે. પહેલા હડતાળ અને હવે માર્ચ એન્ડિંગના પગલે પોસ્ટમાં કામકાજ બે...