ભરૂચમાં મક્તમપુરના સિદ્ધિ વિનાયક મંદિર પાસે રહેતી જશુબેન મંગુભાઇ માછી માછલી વેંચી પોતાનુ અને પરવારનું ગુજરાન ચલાવે છે. તેમની બે પુત્રીઓના લગ્ન થઇ ગયાં...
દેશભરમાં તા.૨૨ ફેબ્રુઆરી- 'વિશ્વ સ્કાઉટ દિન' રૂપે ઉજવવામાં આવે છે. NCC (નેશનલ કેડેટ કોર)એ ‘એકતા અને અનુશાસન’ના ધ્યેયવાક્ય સાથે દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી...
અંકલેશ્વરમાંથી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપી વીરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ-18મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરની...