The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: HOME MINISTRY OF GUJARAT

Browse our exclusive articles!

અંકલેશ્વર: બાકરોલ બ્રિજ નીચેથી નશાના 3 સોદાગરો 2.73 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયા

ભરૂચમાં અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂપિયા 2.73 લાખના મ્યાઉ મ્યાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 5 લાખના...

દારૂ પીવા રૂપિયા નહીં આપતાં ભરૂચમાં પુત્રનો માતા પર ચપ્પુથી હુમલો

ભરૂચમાં મક્તમપુરના સિદ્ધિ વિનાયક મંદિર પાસે રહેતી જશુબેન મંગુભાઇ માછી માછલી વેંચી પોતાનુ અને પરવારનું ગુજરાન ચલાવે છે. તેમની બે પુત્રીઓના લગ્ન થઇ ગયાં...

અંકલેશ્વર : કાપોદરા ખાતે અખિલ ભારતીય સંત સમિતિના લોકડાયરામાં ફાયરીંગ કરનાર બે આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વર ખાતે ગત તા.૨૦/૨૧મીની રાતે યોજાયેલ લોક્ડાયરામાં રૂપિયાની છોળો વચ્ચે હવામાં ફાયરીંગ કરનાર કેસમાં રૂરલ પોલીસે બે આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી...

સુરત :વનિતા વિશ્રામ કન્યા મહાવિદ્યાલયના ૩૬ એન.સી.સી. કેડેટ્સ ૬-ગુજરાત ગર્લ્સ બટાલિયનમાં સામેલ

દેશભરમાં તા.૨૨ ફેબ્રુઆરી- 'વિશ્વ સ્કાઉટ દિન' રૂપે ઉજવવામાં આવે છે. NCC (નેશનલ કેડેટ કોર)એ ‘એકતા અને અનુશાસન’ના ધ્યેયવાક્ય સાથે દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી...

અંકલેશ્વર: સગીરા સાથે દુષ્કર્મ આચારનાર ઝડપાયો

અંકલેશ્વરમાંથી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપી વીરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ-18મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરની...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!