The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: DEDIYAPADA

Browse our exclusive articles!

દેડીયાપાડા ચાર રસ્તા પાસે ટ્રેકટરના શો રૂમની બાજુમાં જુગાર રમતા ૩ ઝડપાયા

પોલીસે કુલ કિં.રૂ.૧૭,૮૬૦ના મુદ્દામાલ કબ્જે કર્યો દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા. તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, દેડીયાપાડા ચાર રસ્તા પાસે મહીન્દ્રા...

દેડીયાપાડાના સેજપુર ગામેથી ઉકરડામાં દાટેલો રૂ.૨૭,૯૦૦/- વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

દેડીયાપાડા પોલીસ મથકના પીએસઆઇ વસાવા  તથા પોલીસ સ્ટાફના માણસો પ્રોહી.ડ્રાઇવમાં નીકળેલા હતા તે વખતે બાતમીદારથી બાતમી મળેલ કે, સેજપુર ગામે દવાખાના ફળીયામાં રહેતા ગણેશભાઇ...

દેડીયાપાડામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો છેલ્લા ચાર મહિનાથી વેતનથી વંચીત

આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળી પેહલા વેતન ચુકવવા શ્રમિકોની માંગ દેડીયાપાડા તાલુકામાં મનરેગા અંતર્ગત કામ કરતાં શ્રમિકોને છેલ્લા ચાર મહિનાથી વેતન ચુકવવામાં આવ્યું નથી. આદિવાસી...

આઝાદી બાદ પણ દેડીયાપાડા પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારમાં વિકાસનાં નામે મીંડું

દેડીયાપાડા તાલુકાના અનેક રસ્તાઓ આઝાદીનાં ૭૫ વર્ષ બાદ પણ પાકા બન્યા જ નથી, એક વાસ્તવિકતા છે માટે જે રસ્તાઓ બાકી રહ્યા છે, તેનો સર્વે...

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે દાંડીયાત્રાનું કરાયું આયોજન

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત, આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાથમિક શાળાના આચાર્ય કાળીદાસ રોહિત તેમજ શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા દાંડીયાત્રા...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!