અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સોલ્વન્ટ અત્યંત જ્વલનશીલ પદાર્થ છે. સોલ્વન્ટના મોટા જથ્થામાં આગના કારણે ચિંતા જન્મી...
ભરૂચ જિલ્લાના અટાલી ખાતે આદિવાસી બાળકોના અભ્યાસાર્થે વર્ષોથી કાર્યરત આશ્રમશાળાના નવા બિલ્ડીંગનું ખાતમહુર્ત રોજરી કંપની લિમિટેડ તથા યુનિટોપ કંપની જોલવા દ્વારા કરવામાં આવ્યું હતું.
...
ભરૂચના ઝાડેશ્વર સ્થિત હરિધામ સોખડા સંચાલિત સર્વનમન વિદ્યામંદિરમાં બુધવારે સવારે સાધ્વી બહેનોનો સ્ટાફને બદલવા સામે સ્થાનિક વાલીઓએ હંગામો મચાવ્યો હતો.
જે બાદ રેસિડેન્સીયલ સ્કૂલમાં અભ્યાસ...