ભરૂચ નેશનલ હાઇવે પર માચ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક રાહદારી યુવાનનું મોત નીપજ્યું હતું. સંખેડાના પરવેટા ગામે રહેતાં રતનસિંહ ચંદ્રસિંહ રાજપુતના ભરૂચ...
જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. 14મી એપ્રિલના રોજ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવ્યા...
ભરૂચ તાલુકાના દશાન ગામમાંથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો આજે દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને એક સ્યુસાઈડ...
આજરોજ લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામમાં ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિતે વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ થી નવાજવામાં...