The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #AnkleshwarGIDC

Browse our exclusive articles!

અંકલેશ્વર GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કંપની પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ફરિયાદ

અંકલેશ્વરની GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલતા વેન્ડર સાથે મળી એક વર્ષમાં કંપની પાસેથી રૂપિયા 35.33 લાખ ખંખેરી લીધા હોવાની ફરિયાદ જનરલ મેનેજરે નોંધાવી...

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં આગ

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આગની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી...

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર બે બસોના અકસ્માતમાં મુસાફરોના જીવ તાળવે..!

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ ઉપર પુનઃ એક વખત બે એસટી બસને અકસ્માત નડ્યો છે. જેના નાના વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એસટી...

ઝાડેશ્વર ખાતે જે. બી. મોદી વિધાલયમાં વિશ્વ યોગ દિવસ ૨૦૨૩ ઉજવાયો

જે. બી. મોદી વિધાલય, ઝાડેશ્વરમાં તા. ૨૧-૬-૨૦૨૩ ના રોજ "વિશ્વ યોગ દિવસ" ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ પ્રાચીન ભારતની વિશ્વને મળેલી અમૂલ્ય...

ભરૂચમાં સંસ્કારી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખના સંસ્કારો ફોટાના માધ્યમથી વાયરલ..!

સંસ્કારી પાર્ટીના અનેક કારનામાઓ સામે આવી રહ્યા છે અને તેમાંય હની ટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સંસ્કારી પાર્ટીના મહિલા અધ્યક્ષના જ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!