The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

મંત્રી નરેશ પટેલે કહ્યું મનસુખ વસાવાની ચિંતા બાબતે અમે મક્કમ છીએ

ગુજરાત સરકારે આદિવાસીઓને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો નિર્ણય કરતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ નિર્ણયનો ખુલ્લે આમ વિરોધ કરતા જણાવ્યું હતું કે...

ભરૂચ: પડોશી સાથેની નજીવી તકરારે બહારની ઉંડાઇમાં મહિલાએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા

જૂના ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં પડોશી સાથેની બોલાચાલીમાં માઠં લગાડી બે સંતાનોની માતાએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચીજવા પામી છે. જૂના ભરૂચના બહારની...

ભરૂચ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે આવ્યો ડોગ,1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવા થકી બચ્યો જીવ

•કોલ મળતા જ પ્રાણી બચાવ એમ્બ્યુલન્સમાં પાઇલોટ સાથે તબીબ પહોંચી •ગંભીર રીતે ઘવાયેલા શ્વાનને ભરૂચ રેલવે સ્ટેશને જ આપાઇ સારવાર ભરૂચમાં કાર્યરત 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવાને...

મુંબઈ આતંકી હુમલાને 13 વર્ષ પૂરાં : ભારતીયોએ 26/11 હુમલાના મૃતકોને કર્યા યાદ

•આ હુમલામાં 6 યહુદીના પણ થયા હતા મોત મુંબઈ આતંકી હુમલાને 13 વર્ષ પૂરાં થયા છતા દુઃખ સમગ્ર વિશ્વ આ ઘટનાને હજુ ભુલી શકતો નથી....

અંકલેશ્વર: કેસા કલર કેમ કંપની ગેરકાયદેસર પ્રદુષિત પાણીનું નિકાલ કરતી ઝડપાઇ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં ગેરકાયદેસર રીતે પ્રદુષિત પાણીનું નિકાલ કરી રહી હતી. જેને એનસીટીની મોનિટરિંગ ટીમે ઝડપી પાડીને જીપીસીબીને જાણ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!