The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

પર્યાવરણની જાળવણી : SOUADTGA ખાતેથી ૪૫ ઇ-રીક્ષા પ્રવાસીઓની સેવામાં મુકાઇ

•તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારતરત્ન લોખંડી પુરુષ,સરદાર સાહેબને યોગ્ય શ્રધ્ધાંજલી આપવા માટે તેમજ આવનાર પેઢી ભારત...

અંકલેશ્વર: જૂની દીવી, જૂના દીવા સહિતના ત્રણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરની થઈ ચોરી

શિયાળાની શરૂઆત થતાં જ અંકલેશ્વર પંથકમાં ફરી વીજ ટ્રાન્સફોર્મર ચોરો સક્રિય થવા પામ્યા હતા.અંકલેશ્વર તાલુકાના જૂની દીવી, જૂના દીવા તેમજ જૂની સૂરવાડી સહિતના ત્રણ...

અંકલેશ્વર: અડોલ ખાતે કાળભૈરવ જન્મજયંતિ ઉજવાઇ

અંકલેશ્વરના અડોલ ગામમાં આવેલા કાલ ભૈરવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના અડોલ ગામમાં આવેલા...

ચૂંટણી જાહેર થતાં જ ભરૂચ જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને ધ્યાને રાખી સજ્જ...

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ નું રસીકરણની મહાઝૂંબેશ

•સાંજના -૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૫૩૭ વેકસીનેશનના ડોઝ સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં આ કાર્યક્રમ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!