The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

SOU ખાતે લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં કરાયો ફેરફાર

•હવે પ્રવાસીઓ બંને માણી શકશે •પ્રોજેક્શન મેપિંગ શો સાંજે - 6.45 કલાકે અને નર્મદા આરતી સાંજે 7.30 કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ...

અંકલેશ્વર: આભૂષણ જવેલર્સમાં બાકોરૂં પાડી ૮૭ લાખની ઝવેરાતની થઈ ચોરી

અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા હેમંત સોનીની જી.આઇ.ડી.સી.ના સરદાર પાર્ક-2 શોપિંગ સેન્ટરમાં બીજા માળે આભૂષણ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. જે જ્વેલર્સની દુકાન ને મધરાતે...

વાલિયા: વટારીયા ખાતે કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં પોલીસ ધસી આવતા સર્જાયો વિવાદ

વાલિયાના વટારીયા ગામે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી માનસિંગ ડોડીયાના ફાર્મહાઉસ ઉપર સંગઠનની બેઠક રાખવામાં આવી હતી. જેમાં ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ હાજરી આપી...

ભરૂચ : ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે નિશુલ્ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસનો ચેકઅપ કેમ્પ યોજાયો

• અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ મેડિકલ સેલે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ ભારત રત્ન સ્વર્ગીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં...

ભરૂચ:પુષ્પાબાગ એકલીંગજી હોલ ખાતે સુંદરકાંડ પાઠ યોજાયો

ભરૂચ બળેલી ખો સ્થીત પુષ્પાબાગ ની બાજુમાં આવેલ એકલીંગજી મહાદેવ મંદિર હોલ ખાતે જાહેર જનતા માટે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકલીંગજી મહાદેવ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!