The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

વડોદરા જિલ્લા ન્યુઝ

ઘર કંકાસથી કંટાળી વડોદરાનો તબીબ ભરૂચના કેબલ બ્રિજ ઉપરથી કૂદકો મારવા પહોંચ્યો!

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મંગળવારે સાંજે ફેસબુક લાઈવ કરી એક યુવાનને આત્મહત્યા કરતા બચાવ્યાના ગણતરીના કલાકમાં જ વડોદરા અમિતનગર ખાતે રહેતા ડોકટર 90...

૫ સપ્ટેબરે ૧૦ શિક્ષકોને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાશે

ગુજરાત રાજ્યના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 10 શિક્ષકોને પાંચમી સપ્ટેમ્બર "શિક્ષકદિન"ના દિવસે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલ, ન્યુ દિલ્હી દ્વારા 'તાજ રીજન્ટા હોટલ', વડોદરા...

મોડું મોડું પણ VNSGUનું તંત્ર જાગ્યું ,8 મહિના પછી સ્વીકારી આ ભૂલ!

સુરત VNSGU માં અવારનવાર છબરડાઓ સામે આવતા રહેતા હોય છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. વારંવાર આ પ્રકારના છબરડાઓને કારણે વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોમાં...

એમ. એસ.નાં વિદ્યાર્થીઓએ નકામા કચરાનો રિયુઝ કરીને બનાવ્યા અવનવા વસ્ત્ર પરિધાન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સ્વચ્છ ભારત અભિયાનની પહેલથી પ્રેરણા મેળવીને એમ.એસ. યુનિવર્સિટિની પાંચ વિદ્યાર્થિનીઓ દ્વારા નકામા રેપરના કચરાને ફેશન સ્ટેટમેન્ટમાં ફેરવવીને ફેશન જગતમાં એક નવી...

ત્રિપુટીના ત્રાસથી ગુણાતીત ચરણ સ્વામીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ

પ્રભુપ્રિય સ્વામી નામના સંત દ્વારા ત્રાસ અપાતો હોવાના થઇ રહ્યા છે આક્ષેપ છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં આવી રહેલા હરિધામ સોખડા ખાતેના સ્વામીનારાયણ સંપ્રદાયમાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!