The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

00:01:43

ભરૂચ ભાજપે સરદાર સાહેબની ભાવવંદના કરી મોરબીના મૃતકોને શ્રધ્ધાસુમન પાઠવ્યા

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સોનેરી મહેલ સ્થિત લોખંડી પુરૂષની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. સાથે જ મોરબી ઝૂલતા પુલની...

ઝઘડીયાના રાજપારડીમાં મદ્રેસાના તલબાઓના વાર્ષિક જલશો યોજાયો

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીના પટેલ નગરના મદ્રેસ-એ-ગૌષીયહ તાલીમુલ ઇસ્લામના તલબાઓનો કોરોના કાળના ૨ વર્ષ બાદ વાર્ષિક જલ્શો યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજપીપલાના ખલીફા-એ-શૈખુલ...
00:05:47

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા સમાપ્ત

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે શનિવારે આદિવાસી ઝઘડિયા બેઠકના દાવેદારોને સાંભળવા સાથે જ ત્રણ દિવસથી લેવાતી ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે શનિવારે...

આમોદમાં રાષ્ટ્રિય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર મગર આવી જતાં લોકોમાં ગભરાટ

આમોદમાં રાત્રીના સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર રેસ્ટ હાઉસ પાસે પાંચ ફૂટ લાંબો મગર આવી ગયો હતો જેથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ...

શુકલતીર્થ સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ માટે રસ્તો બને તેવી લોકમાંગ

હાલમાં જ વિદાય થયેલા ચોમાસા દરમિયાન પૂર્વ પટ્ટીના તીર્થધામ  શુક્લતીર્થ નો નર્મદા તટ ઘણા સમય સુધી બે કાંઠે હતો. આ સમય દરમિયાન ગામ અને...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!