The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ જિલ્લા પંચાયત નિવૃત્ત કર્મચારી મિત્રો દ્વારા મોરબીના મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ

ભરૂચ જિલ્લા પંચાયત નિવૃત્ત કર્મચારી મિત્રો દ્વારા તાજેતરમાં મોરબી ની હ્રદયદ્રાવક ઘટનાં તથા જિલ્લા પંચાયત પરિવાર નાં મિત્રો નાં અવસાન થયેલ હોય તેમને શ્રદ્ધાંજલિ...

ભરૂચ શુક્લતીર્થના પાંચ દિવસીય મેળામાં પોલીસ અને વહીવટીતંત્ર રહેશે ખડેપગે

ભરૂચ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર પણ દિવાળી વેકેશનમાં ધાર્મિક તેમજ પર્યટન સ્થળે અનિયંત્રિત ભીડ અને અનિચ્છનીય ઘટના ન સર્જાઈ તે માટે ખાસ પગલાં...

આમોદના કાંકરીયા ગામે ભરવાડોએ કરેલા હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે આપ્યું આવેદન

આમોદ તાલુકાના કાંકરીયા ગામે ભરવાડોએ આદિવાસી સમાજના યુવાનો અને બાળકોને માર મારતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.જેથી સમગ્ર આમોદ તાલુકામાંથી આદિવાસી સમાજ આવેદનપત્ર...

ભરૂચ જિલ્લા ભાજપે ભોલાવમાં શોકસભામાં મોરબીના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી

મોરબીની હતભાગી હોનારતના મૃતાત્માઓના માનમાં બુધવારે રાજ્ય વ્યાપી શોક વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપે પણ ભોલાવ ખાતે શોકસભા યોજી હતી. વડાપ્રધાને આજે મોરબીના મૃતકો પ્રત્યે સંવેદના...
00:05:12

ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા ૧૨૫મી રંગજયંતિ ઉજવાઇ

ભરૂચ નવાદહેરા સ્થીત દત્તમંદિરે દત્તોપાસક પરિવાર દ્વારા આજે રંગ અવધુત બાપજીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. રંગજયંતિ નિમિત્તે દત્તોપાસક પરિવાર નવાદહેરા દ્વારા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!