The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

00:02:13

ભરૂચમાં માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી

- લીંકરોડ મોઢેશ્વરી દેવસ્થાનથી દાંડિયાબજાર અંબાજી મંદિર સુધી નીકળેલી 22મી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું - સવારે માતાજીની સાલગીરા નિમિતે કેક કાપવામાં આવી, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા ભરૂચમાં...

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જન્મદિવસ નિમિત્તે કર્યું ગૌપૂજન

ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ તેમનો 55 મો જન્મદિવસ સેવા એ જ સમર્પણના પક્ષના આદર્શ તેમજ વિચારધારા મુજબ જરૂરિયાતમંદો તેમજ વંચિતો સાથે દિવસભર...

અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસુલી કર્યો કેસ!

અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્ષથી અંકલેશ્વર ખાતે રહે છે....

રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ દ્વારા ખાનગી મકાનમાં ઓફિસ શરૂ કરવા બાબત 5 ગામના લોકોએ નોંધાવ્યો વિરોધ

ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાંચ જેટલા ગ્રામજનોએ આજરોજ ઝઘડિયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી જીએમડીસી દ્વારા પડવાણીયા ખાતે સંભવિત જમીન સંપાદન...

વર્ષ 2022ની શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં સ્થાન મેળવતા ભરૂચ કલેકટર તુષાર સુમેરા

સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!