The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચમાં કોલેજ રોડ પર ચાલુ કારમાં અચાનક આગ લાગી

ભરૂચમાં કોલેજ રોડ ઉપરથી પસાર થતી કાર નંબર જી.જે ૫ સી જે ૮૨૭૬ માં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યાં હતાં.જેમાં કાર...

અંક્લેશ્વરની પ્રતિન ચોકડી પાસે ગાડી હટાવ નહીતો ભડાકે દઈ દઈશની ધમકીની ઘટના

અંક્લેશ્વર પ્રતિન ચોકડી પર એચ.ડી.એફ.સી બેંક સામે માર્ગ પર બોલેરો ચાલકે બંદૂક તાકી ટેમ્પો હટાવ નહિ તો ભડાકે દેવાની ધમકી આપી હતી. મુળ બનાસકાંઠાના ભાવા...

ભરૂચ:ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધી ખાડા પુરોની પોકાર સાથે કામગીરી નહિ થાય તો રસ્તા રોકોની ચીમકી

ભરૂચની પેહલી ટીપી જ્યાં જાહેર કરવામાં આવી હતી તે ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના માર્ગ પર ઠેર ઠેર પડેલા ખાડાને પૂરવાની માંગ સાથે 150થી વધુ...

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર ભારે વાહનોની અવરજવર માટેનો પ્રતિબંધ વધુ ૩૦ દિવસ સુધી લંબાવાયો

ભરૂચ નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર તા.૫/૭/૨૦૨૩ થી તા.૩/૮/૨૦૨૩ સુધી ૩૦ દિવસ માટે પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા સમાહર્તા...

વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીનું નિધન

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીએ ૮૪ વર્ષની જૈફ વયે દેહ ત્યાગ કરી સામાધી લેતાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!