The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ : નાંદ ગામે નદીમાં પુલીયુ બનાવી,ખેત તલાવડી તોડી ગોચરમાંથી રસ્તો આપવાના વિરોધ સાથે અપાયું આવેદન

રેત માફિયા દ્વારા ગેરકાય્દેસર કરાય છે ખનન ભરૂચના નાંદ ગામે સરપંચ અને ડે.સરપંચ દ્વારા ખેત તલાવડી તોડી ગોચરની જ્ગ્યા માં રસ્તો આપી ખેત માફીયાઓ...

અંકલેશ્વર: અભિલાષા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ ૧ કામદાર મોતને ભેટ્યો

ગત 5મી ફેબ્રુઆરીએ ઘટના બની હતી અગાઉ 2 કામદારોના મોત થયાં હતાં અભિલાષા ફાર્મા કંપનીના રિએક્ટર બ્લાસ્ટ માં વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત...

ભરૂચ : પદ્મશ્રી ડૉ. લતાબેન દેસાઇ ૧૬ જેટલી સંસ્થાઓ દ્વારા કરાયા સન્માનીત

* ભરૂચ જિલ્લાની વિવિધ 16 જેટલી સંસ્થાઓ દ્વારા કરાયું બહુમાન * પડકારોને પણ મઝાથી માણ્યા : ગરીબોને કેન્દ્રસ્થાને રાખી સેવાની ધૂણી ધૂખાવનાર ડો. લતાબહેનની નિખાલસ...

અંકલેશ્વર નિલેશ ચોકડી પાસે બે ટ્રેલર અનેબે ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

બે વ્યકતિઓને ગંભીર ઇજા,મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર આજે વહેલી સવારે ૫.૪૫થી ૬ના સમયગાળા દરમિયાન નિલેશ ચોકડી પાસે ભયાનક...

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે ઇશ્વરભાઇ વસાવાની કરાઇ નિમણુંક

દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના ઈશ્વરભાઈ વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે નિમણુક થતાં પરિવાર માં તેમજ સમાજ અને  તાલુકામાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!