The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

અંક્લેશ્વર :સંજાલી ખાતે ચાલતુ જુગાર ધામ ઝડપાયું

ભરૂચ એલ.સી.બીએ દરોડા પાડી રૂ. ૧.૦૪.૨૬૦/-ના મુદ્દામાલ સાથે ૧૦ની કરી અટકાયત ભરૂચ જીલ્લામાં દારૂ/જુગાર ની પ્રવૃત્તિ નાબુદ કરવા પ્રોહી/જુગાર ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ...

વાગરાના સારણમાં ગાડી કેમ ઉભી રાખી છે તેમ કહીં 7 જણાનો હુમલો,૧ ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરાના વાંટા ફળિયામાં રહેતો શકીલ ઐયુબ રાજ સારણ ગામે આવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા ગયો હતો. દરમિયાનમાં સારણ ગામે જ રહેતાં...

જરૂરી તકેદારી રાખવાના સુચન સાથે દેવમોગરાના મેળાને આખરે સરકારે આપી લીલીઝંડી

૩ વર્ષથી કોરોના ને કારણે બંધ આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ મેલા જે શિવરાત્રીના દિવસે થી શરૂઆત થાય છે...

૨૪મી ફેબ્રુઆરીએ ગુરુવારે નર્મદા મહાઆરતી વેબસાઇટનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે ઇ-લોકાર્પણ

એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા...

અંકલેશ્વર : કાપોદરા ખાતે અખિલ ભારતીય સંત સમિતિના લોકડાયરામાં ફાયરીંગ કરનાર બે આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વર ખાતે ગત તા.૨૦/૨૧મીની રાતે યોજાયેલ લોક્ડાયરામાં રૂપિયાની છોળો વચ્ચે હવામાં ફાયરીંગ કરનાર કેસમાં રૂરલ પોલીસે બે આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!